મોરબી નિવાસી, હાલ સાયન- -મુંબઈ
ઈંદુબેન રમણીકલાલ કેશવલાલ પારેખના સુપુત્ર
દીપકના ધર્મપત્ની
અ.સૌ. હિનાબેન (ઉં.વ. ૬૦)
તે મીહિર, જીગર તથા તનુશ્રીના માતુશ્રી,
તે સ્વ. નટવરલાલ સુખલાલ શાહના પુત્રી,
તે હેમાબેન વિનોદભાઈ છેડા, વિણાબેન નવીનભાઈ છેડા, પૂર્ણીમાબેન જયંતભાઈ શાહ, બિન્દુબેન હેતલભાઈ મહેતાના ભાભી
સોમવાર તા. ૧૧-૩- ૨૪ના અરિહંતશરણ પામેલ છે.
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.