Tuesday, April 23, 2024

Saturday, April 20, 2024

Friday, April 19, 2024

Death/Funeral

રાજકોટ નિવાસી મહેતા કનકરાય ખીમચંદના ધર્મપત્ની 
લતાબેન. (ઉ.વ. ૮૪)  
તે સ્વ.ભરત, ભાવના, નુતન, રૂપલ, આશાના માતુશ્રી, 
તે  બીનાબેનના સાસુ, 
તે વાંકાનેર નિવાસી શાહ કેવળચંદ પોપટભાઈના દિકરી, 
તે હરગોવિંદભાઈ, મગનભાઈ, હસમુખભાઇ ,મધુકાંતાબેન તથા જયાબેનના બેન, 
શુક્રવાર તા.૧૯-૦૪-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે.  
તેમની અંતીમયાત્રા શનિવાર તા.૨૦-૦૪-૨૦૨૪  સવારે ૭:૦૦  કલાકે 
તેમના નિવાસસ્થાને થી નીકળશે.
કનકકુંજ, ૮ , જયરાજ પ્લોટ,  રાજકોટ.
🙏🙏🙏🙏🙏🙏🙏

Monday, April 8, 2024

Monday, April 1, 2024

Death


મોરબી નીવાસી હાલ મુંબઈ ખેતવાડી
સ્વ. મનહરલાલ હેમચંદ મહેતાના સુપુત્ર સ્વ. રમેશચંદ્રના ધર્મપત્ની 
સુશીલાબેન (ઉં. વ. ૮૦) 
તે ચિ. મયુરીના માતુશ્રી, 
તે સ્વ.  અરૂણભાઇ, નરેશભાઈ, સ્વ.  દમયંતીબેન દલપતરાય શાહ, સ્વ.  કમળાબેન હસમુખલાલ શાહ,  સ્વ.  રંજનબેન મનસુખલાલ શાહ, સ્વ.  વિનોદીનીબેન રમેશચંદ્ર શાહ તથા કુન્દનબેન ધીરજલાલ શેઠના ભાભી, 
તે સ્વ. ભાનુમતીબેન, ભાવનાબેનના જેઠાણી, 
તે હેતવી, જેનીલના નાની, 
તે પીયર પક્ષે ગાંડાલાલ રેવાશંકર મહેતાની દીકરી 
તા.  ૩૧-૦૩-૨૪ ના રોજ અરિહંતશરણ પામેલ છે 
પ્રાર્થના  તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.  
સદગતના આત્મશ્રેયાથે ૧૨ નવકારનો કાઉસગ કરવો.  
તેમની અંતિમ યાત્રા તા.  ૧-૪-૨૪ ના સવારે ૯ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળી ચંદનવાડી જશે
એડ્રેસ   - 
રમેશચંદ્ર મનહરલાલ મહેતા
રૂમ નં ૪૮, ૧લે માળે, 
બદ્રીકાશ્રમ, ૨જી ખેતવાડી, 
અલંકાર સીનેમા વાળી ગલી, મુંબઈ
નરેશભાઈ ૯૭૬૯૯ ૦૦૩૫૪

Friday, March 29, 2024

Death/Funeral


રાજકોટ નિવાસી હાલ મલાડ સ્વ. હરજીવન વીરજી સંઘવીના પુત્ર 
સ્વ. કિશોરચંદ્ર હરજીવન સંઘવીના ધર્મપત્ની 
ભાનુમતિ (ઉં. વ. ૮૭)
તે સ્વ. રોહિત, અંજુ  તથા જયેશના માતુશ્રી,
તે શમા, નરેન્દ્રકુમાર પારેખના સાસુ,
તે સ્વ. સૂર્યકાન્તભાઇ, સ્વ. બીપીનભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. રાજેન્દ્રભાઇ તથા સુરેશભાઇના ભાભી,
તે સ્વ. નવલબેન હેમતલાલ વર્ધમાન શેઠના પુત્રી
શુક્રવાર તા. ૨૯-૩-૨૪ના  અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ છે.

Monday, March 25, 2024

Death/Funeral


ઘાટીલા નિવાસી હાલ સોનગઢ મુંબઈ 
દિગંબર બાલબ્રહ્મચારી ઇન્દિરાબેન નવલચંદ લોદરીયા (ઉં.  વ.  ૮૮)
તે સ્વ. જગદીશભાઈ, સ્વ મધુબેનના મોટા બેન ,
તે સ્વ. હસુમતીબેનના નણંદ ,
તે પ્રવીણભાઈ શાહના સાળી, 
તે રાજીવ અને અમિષાના ફઈબા ,
તે સ્મિતા અને મેહુલકુમારના ફૈજી ,
તે પ્રિયલ રોનક જોધાવત, આયુષી, અભિષેક અને આદિત્યના મોટા ફઈબા
સોમવાર તા. ૨૫-૦૩-૨૦૨૪ ના રોજ દેહ પરિવર્તન કરેલ છે. 
તેમની સ્મશાન યાત્રા આજરોજ સાંજના છ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી પાર્લા સ્મશાને જવા નીકળશે 
એડ્રેસ 
રાજીવ જગદીશ લોદરીયા 
૮,  હીરક સોસાયટી, ૪થે માળે, 
એક્સિસ બેન્ક ની પાસે ,
 એસ. વિ.  રોડ ,વિલેપાર્લે વેસ્ટ,
 મુંબઈ 
 ફોન 9820078175
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
🙏🙏🙏

Sunday, March 24, 2024

Thursday, March 21, 2024

Death

વાંકાનેર નિવાસી હાલ બોરીવલી (મુંબઈ) 
હસમુખભાઈ છગનલાલ સંઘવી (ઉં. વ. ૭૫)
તે ધીરજબેનના પતિ, 
તે નિરવ અને ફાલ્ગુની ના પિતા, 
તે જલ્પા અને ચેતનકુમારના સસરા,
તે સ્વ. વિનુભાઈ, સ્વ. શશીકાંતભાઈ, નવીનભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. વિજયાબેન તથા મીનાબેનના ભાઈ ,
તે  સ્વ. સુખલાલ દેવચંદ વખારીયાના જમાઈ 
બુધવાર તા. ૨૦-૩-૨૦૨૪ના અરિહંતશરણ પામ્યા છે. 
એમની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૨-૩-૨૦૨૪ ના ૪થી ૫:૩૦ 
સ્થળ:
સમાજ કલ્યાણ મંદીર 
રેલનગર વેલફેઅર એસોસીએશન ટ્રસ્ટ, 
એસ.વી.સી. બૅન્ક સામે, 
વઝીરા નાકા, 
એલ.ટી. રોડ, 
બોરીવલી (વેસ્ટ), 
ખાતે રાખેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ છે.

Tuesday, March 19, 2024

Tuesday, March 12, 2024

Death

મોરબી નિવાસી, હાલ સાયન- -મુંબઈ 
ઈંદુબેન રમણીકલાલ કેશવલાલ પારેખના સુપુત્ર
 દીપકના ધર્મપત્ની 
અ.સૌ. હિનાબેન (ઉં.વ. ૬૦) 
તે મીહિર, જીગર તથા તનુશ્રીના માતુશ્રી,
 તે સ્વ. નટવરલાલ સુખલાલ શાહના પુત્રી,
તે હેમાબેન વિનોદભાઈ છેડા, વિણાબેન નવીનભાઈ છેડા, પૂર્ણીમાબેન જયંતભાઈ શાહ, બિન્દુબેન હેતલભાઈ મહેતાના ભાભી
સોમવાર તા. ૧૧-૩- ૨૪ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Sunday, March 10, 2024

Thursday, March 7, 2024

Death


વાંકાનેર નીવાસી હાલ અમેરિકા 
(શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના માજી પ્રમુખ)
તથા 
(શ્રી મચ્છુકાંઠા જૈન વીશાશ્રીમાળી યુવક મંડળના સ્થાપક પ્રમુખ) 
સ્વ. પ્રવીણચંદ્ર તલકશી શાહ  
તથા 
સ્વ. અનસુયાબેનના સુપુત્ર  
અરવિંદભાઈ (ઉ. વ.૮૦)
તે શેરીના પતિ,
તે ગ્રેગ, દેવ, જેફરી  તથા ડેવિડ ના પિતા , 
તે  દીનાબેનના ભાઈ , 
તે  સ્વ. ભરતભાઈ શાહના  સાળા , 
તે બીજલ તથા  બિંદુલના  મામા , 
તે કીરચંદભાઈ તેજપાલ મહેતાના દોહિત્ર , 
તે શશીકાંતભાઈ તથા મહેન્દ્રભાઈના ભાણેજ  
બુધવાર તા. ૦૬ -૦૩ -૨૦૨૪   ના રોજ એટલાન્ટા યુ.એસ.એ ખાતે  અરિહંત શરણ પામેલ   છે

Death/Funeral


(વાંકાનેર નિવાસી, હાલ ઘાટકોપર) 
સરોજબેન શશીકાંત પ્રાણજીવનદાસ મહેતા  
તા. ૬-૩-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે.
અંતિમ વિદાય ગુરૂવાર તા. ૭-૩-૨૦૨૪ સવારનાં ૮:૩૦ વાગે નિવાસ સ્થાનેથી:
૧૦૦૨, ૧૦મે માળે
શુભમ ઓરા
બિલ્ડીંગ નં. ૧૩૦
આર. એન. નારકર માર્ગ
ગૌરીશંકર વાડી, પંતનગર
ઘાટકોપર (પૂર્વ)
મુંબઈ ૪૦૦૦૭૫