Thursday, September 27, 2012

ધર્મ અનુષ્ઠાન

ઘાંટીલા નિવાસી (હાલ દાદર) કાંતાબેન જમનાદાસ લોદરિઆ (ઉ.વ. ૯૦) તા. ૨૬-૦૯-૨૦૧૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમના સ્મરણાર્થે ધર્મ અનુષ્ઠાનનું આયોજન તા. ૨૮-૦૯-૨૦૧૨ના રોજ સવારના ૧૦:૦૦ કલાકે કિત્તે ભંડારી હોલ દાદર ખાતે રાખવામાં આવેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.