Tuesday, September 17, 2013

અવસાન

જામનગર હાલાર તથા મચ્છુકાંઠા વિસા શ્રીમાળી જૈન
જામનગર હાલ ઘાટકોપર સ્વ. શાંતીલાલ કેવળચંદ ગારડીના પુત્ર મહેન્દ્રકુમાર (ઉં. વ. ૭૧) તે ભારતીબેનના પતિ. ધવલ અને મનીષાના પિતા. તે સુશીલાબેન, જયંતીભાઈના ભાઈ. તે સોલાણી જેવતલાલ રતીલાલના જમાઈ. શનિવાર ૧૪-૯-૧૩ના અરિહંતશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર ૧૬-૯-૧૩ના ૪.૩૦ થી ૬. ઠે. મહારાજા અગ્રસેન ભવન, સ્વામી નારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, લવંડરબાગની બાજુમાં, ઘાટકોપર (ઈ).



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.