Thursday, October 17, 2013

અવસાન

જામખંભાળીયા હાલ વાંકાનેર પ્રતાપરાય ગોરધનદાસ મહેતાના ધર્મપત્ની ઇન્દુમતીબેન (ઉં. વ. ૬૮) વાંકાનેર મુકામે ૧૧-૧૦-૧૩ શુક્રવારના અવસાન પામેલ છે. ગોંડલ સંપ્રદાયના જગદીશ મુની મહારાજ સાહેબના નાનાભાઇના પત્ની. કૌશીકાબેન તથા સમીતીબાઇ મહાસતી તથા ભાવેશના માતુશ્રી. પુનીતા, અમીતભાઇના સાસુ. જય, દીપ, કશ્યપના નાની.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.