Monday, December 9, 2013

અવસાન

જામનગર હાલ ઘાટકોપર જગદીશચંદ્ર નરભેરામભાઇ શાહના ધર્મપત્ની સુશીલાબેન (ઉં. વ. ૮૦) તે સ્વ. અશોકભાઇ, પ્રતીભાબેન, રૂપાબેનના માતા. ભારતીબેન, દીપકભાઇ વોરા, વિકાશભાઇ શાહના સાસુજી. સ્વ. ધીરજલાલ, સ્વ. કંચનબેન, સ્વ. પ્રવીણભાઇ, હીરાબેન, દીનેશભાઇ, વસંતબેન, કીશોરભાઇ, સરોજબેન, સ્વ. રમાબેન પ્રફુલભાઇ કોઠારી, શાંતાબેન કાંતીલાલ સાવડીયાના ભાભી. પિયર પક્ષે સ્વ. કુંવરજી લીલાધર દોશીના પુત્રી તા. ૭-૧૨-૧૩ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના અને લૌ. વ્ય. બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.