Thursday, March 19, 2015

અવસાન

જામનગર હાલ મુંબઈના સ્વ. જયંતિલાલ મોનજી વોરાના પુત્ર વિરેન્દ્રભાઈના ધર્મપત્ની રેખાબેન (ઉં. વ. ૬૨) ૧૬-૩-૧૫ના અરિહંતશરણ થયેલ છે. તે રોશની ભૌમિક વોરાની સાસુ. પ્રમોદભાઈ, ત્રિલોકભાઈ, ભરતભાઈ, નલીનીબેનના બંધુપત્ની. સ્વ. બાલાચંદ સોમચંદ ધોલાણીના પુત્રી. નિરૂબેન મહેશભાઈ, નયનાબેન, નીલાબેન, વર્ષાબેન, ચેતનાબેનના બહેનની મૌન પ્રાર્થનાસભા ૨૨-૩-૧૫ના ૧૦ થી ૧૧.૩૦. નિવાસસ્થાન: પહેલા માળે, પદમાવતી હાઈટસ, નવજીવન સોસા. સામે, મુંબઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.