Thursday, May 14, 2015

અવસાન


સ્વ. ઉષાબેન મનહરલાલ દોશી ગામ વાંકાનેર હાલ મુંબઇના પુત્રી નયના યોગેશકુમાર દોશી (અમદાવાદ) (ઉં. વ. ૫૯) તા. ૩૦-૪-૧૫ના લંડન ખાતે અરિહંતશરણ પામેલ છે. તે અ. સૌ. નેન્શી આલાપ શાહ, પંકિત અભીજીત શાહના માતા. તે સ્વ. તરુલતા હરેશકુમાર પારેખ, તે મુકેશ, દીપક, નિતેશના બેન. નીષા, ચેતનાના નણંદ. પ્રાર્થનાસભા અમદાવાદ મુકામે ૧૬-૫-૧૫ શનિવારે રાખેલ છે. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.