Tuesday, April 19, 2016

અવસાન

મોરબી નિવાસી સ્વ. મહેન્દ્રભાઇ સાકળચંદ મહેતાના ધર્મપત્ની સુધાબેન (ઉં. વ. ૭૪) તે કુંતલ, દેવાંગ, કવિતા હેમાંગ શાહ તથા પુનમ ધર્મેશ શાહના માતુશ્રી. સ્વ. પ્રભુદાસ, સ્વ. મહેન્દ્રભાઇ, વિનુભાઇ, રાજેન્દ્રભાઇના પત્ની તથા વાંકાનેર નિવાસી જેવતલાલ કેશવજી દોશીના દીકરી તા. ૧૭-૪-૧૬ રવિવારના મોરબી મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌ. વ્ય. રાખેલ નથી.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.