Monday, April 4, 2016

અવસાન

વાંકાનેર નિવાસી (હાલ કલકત્તા) ગાંધી ડાહ્યાલાલ મોનજીનાં પુત્ર પ્રભુદાસભાઈ (ઉં. વ. ૮૬) તે લિ. ગો. સંપ્રદાયના પ. પૂ. હર્ષદમુનિ મ. સા. સ્વ. દુર્લભજીભાઈ, સ્વ. છોટાલાલભાઈ તથા સ્વ. લીલાવંતીબેન નવનીતરાય શાહના ભાઈ. તે સ્વ. મંજુલાબેનના પતિ તથા જામનગર નિવાસી સ્વ. ખુશાલચંદ વારિયાના જમાઈ તા. ૩-૪-૧૬, રવિવારના કલકત્તા મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.