Sunday, July 3, 2016

અવસાન

વાંકાનેર નિવાસી સ્વ. છગનલાલ ચતુરભાઇ શેઠના પુત્ર ડૉ. મનહરલાલ (ઉં. વ. ૮૯) હાલ કલકત્તા તે સ્વ. નીરંજનાબેનના પતિ. ડો. દીપક, ઉષ્માના પિતા. ડો. મંજુશ્રી તથા મયંકભાઇ જયંતીલાલ રોયના સસરા. વાંકાનેર નિવાસી મગનલાલ મણીલાલ શાહના જમાઇ કલકત્તા મુકામે તા. ૧-૭-૧૬ના અરિહંતશરણ થયા છે. પ્રાર્થનાસભા કલકત્તા મુકામે તા. ૪-૭-૧૬ સોમવારે રાખેલ છે. ઠે. અશોક રમણલાલ શેઠ, ૫, મુનીસુવ્રત આશીષ, કામા લેન, એસ.એન.ડી.ટી. કોલેજની સામે, ઘાટકોપર (વે.).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.