Monday, September 12, 2016

અવસાન

લતીપુર હાલ ભાંડુપ મુલચંદ હઠીસંગ વોરાના પત્ની નિરંજનાબેન (ઉં. વ. ૮૪) તા. ૧૦-૯-૧૬ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે મગનલાલ હરજીવન દોશીના દીકરી. તે મુકેશ, હીના, સંધ્યાના માતુશ્રી. શ્રદ્ધા, પ્રકાશભાઇ, ગુણવંતભાઇના સાસુ. તે મિત્તલ, જીમીતના દાદી. પ્રાર્થનાસભા ૧૨-૯-૧૬ સોમવારના ૩ થી ૫ રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે. લૌ. વ્ય. બંધ છે. ઠે. નરસી નાથા જૈન દેરાસર કંપાઉન્ડ, કુકરેજા કોમ્પલેક્ષની સામે, એલ. બી. એસ. માર્ગ, ભાંડુપ (વે).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.