Friday, September 23, 2016

અવસાન

પડધરી હાલ બોરીવલી મયુર જયંતીલાલ પટેલના પત્ની સૌ. પ્રીતીબેન (ઉં. વ. ૪૮), તે ઉષ્મા, કેવીનના માતુશ્રી. તે કિશોરભાઈ, સ્વ. દિનેશભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, હરેશભાઈ, જ્યોતીબેન ચેતનકુમાર શાહના ભાભી. પિયરપક્ષે મોરબી હાલ ઘાટકોપર સ્વ. ઈન્દુલાલ તારાચંદ દોશીના પુત્રી. વિજયભાઈ, સ્વ. જયેશભાઈના બેન શુક્રવાર, ૨૩-૯-’૧૬ના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા રવિવાર, ૨૫-૯-’૧૬ના ૧૦ થી ૧૨. સ્થળ: આંગન કલાસીક હોલ, ૧લે માળે, કેન્ટ ગાર્ડન-બી, જંકશન ઓફ ટી.પી.એસ. રોડ અને ફેકટરી લેન, એમ. કે. સ્કૂલની બાજુમાં, બોરીવલી (વેસ્ટ). (લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે).  

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.