Tuesday, November 1, 2016

Death




જુના ઘાટીલા (હાલ મુંબઈ) સ્વ. ભાગ્યવંતીબેન નીમચંદ લોદરીયાના પુત્ર નવિનચંદ્ર (ઉં. વ. ૭૭) ૨૮-૧૦-૧૬, શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. કેજલ અશ્ર્વિનના પિતાશ્રી. હંસા-રજનીભાઈ, હેમા-જગદીશભાઈ, જાગૃતિ-બીપીનભાઈ, રક્ષા-રાજેશભાઈ, નીલમબેન ધીરુભાઈ સંઘવી, રેખાબેન નરેન્દ્ર શેઠના મોટાભાઈ. વાંકાનેર નિવાસી સોમચંદ જસરાજભાઈ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા ૩-૧૧-૧૬, ગુરુવારના ૧૦ થી ૧૧-૩૦. ઠે: યોગી સભાગૃહ (ગ્રાઉન્ડ ફલોર), સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, દાદર (ઈ).  

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.