Sunday, January 29, 2017

Death


વાંકાનેર હાલ મુંબઈ સ્વ. પ્રાણજીવનદાસ અવિચળ મહેતાના પુત્ર વિનોદચંદ્ર (ઉં. વ. ૬૬) તે પ્રિતીબેનના પતિ. હિતેશ, મોનાબેનના પિતા. અમીબેન, જીજ્ઞેશકુમારના સસરા. સ્વ. પ્રવિણભાઈ, સ્વ. શશીકાંતભાઈ, તારાબેન, નિરંજનાબેન, સ્વ. ભારતીબેનના ભાઈ. ધોલાણી અમૃતલાલ જેઠાલાલના જમાઈ ૨૯-૧-૧૭ રવિવારના સવારે અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, ૩૧-૧-૧૭ના સવારના ૯.૩૦ થી ૧૧ રાખેલ છે. ઠે.: યોગીસભાગૃહ, સ્વામિનારાયણ મંદિર પાસે, દાદર (ઈ), મુંબઈ-૧૪. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.