Wednesday, January 25, 2017

Death


વાંકાનેર હાલ મુંબઈ સ્વ. પ્રાણજીવનદાસ અવિચળ મહેતાના પુત્ર શશીકાંતભાઈ (ઉં. વ. ૭૯), તે સરોજબેનના પતિ. કમલેશ, વિરેન, બીનાબેનના પિતા. તે રૂપાબેન, મીનાબેન, કમલેશભાઈના સસરા. તે ભાવિન, જૈમિન, શ્રેયા, નીલના દાદા મંગળવાર, ૨૪-૧-’૧૭ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર, ૨૭-૧-’૧૭ના સવારે ૯-૩૦ થી ૧૧. ઠે.: યોગી સભાગૃહ, સ્વામીનારાયણ મંદિર પાસે, દાદર (ઈ.).







No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.