Friday, February 3, 2017

Death


વાંકાનેર નિવાસી (હાલ વસઈ) સ્વ. દુર્લભજીભાઈ ડાહ્યાલાલ ગાંધીના ધર્મપત્ની હીરાબેન (ઉં. વ. ૮૬) તા. ૨-૨-૧૭ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂ. હર્ષદમુનિ મ. સા. સ્વ. લીલાવંતીબેન નવનીતરાય શાહ સ્વ. છોટાલાલભાઈ, સ્વ. પ્રભુદાસભાઈના ભાભી. તે મધુબેન, મિનાક્ષીબેન, દિલીપભાઈ અને ભરતભાઈ અને લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂજ્ય ધરતીબાઈ મ. સા.ના માતુશ્રી. તે સંધ્યાબેન-જાગૃતિબેનના સાસુ તથા પિયરપક્ષે મેવાસા નિવાસી દામોદર વનમાળીદાસ મહેતાના દીકરી તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રહેઠાણ: ૧૦૧, સીમા એપાર્ટમેન્ટ, રવિ હોસ્પિટલની સામે, વસઈ (વે.)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.