Saturday, March 4, 2017

Death



વાંકાનેર નિવાસી હાલ વિલેપારલા (ઈસ્ટ) સ્વ. વૃજલાલ પ્રેમચંદ શેઠના ધર્મપત્ની ગં.સ્વ. લિલમબેન (ઉં. વ. ૮૭) તા. ૨-૩-૧૭ના ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે વિણાબેન, ઉષાબેન, કલ્પનાબેન તથા જયેશભાઈના માતુશ્રી. તે ગિરીશભાઈ, દિલીપભાઈ, રાજેશભાઈ તથા માલતીના સાસુ. તે પિયર પક્ષે ટંકારા નિવાસી સ્વ. ભાઈચંદ દેવચંદ મહેતાના દીકરી. ભૂમિકા, શિવાનીના દાદી. લૌકિક વ્યવહાર બંધ છે. વી. પી. શેઠ ૪૦૨, વિરેશ્ર્વર જ્યોત, તેજપાલ રોડ, વિલેપારલા (ઈસ્ટ), મુંબઈ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.