Monday, April 10, 2017

Death




મોરબી હાલ ઘાટકોપર સ્વ. હરેન્દ્રભાઇ ભાઇચંદ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. ચંદ્રકળાબેન (ઉં. વ. ૮૭) તા. ૮-૪-૧૭ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મહેશભાઇ, દીપકભાઇ, મુકેશભાઇ, ચેતનભાઇના માતુશ્રી. અ. સૌ. હીનાબેન, દીપ્તીબેન, સુરભીબેનના સાસુ. નેહા, કોમલ, વિધી, કીંજલ, ધવલ, એકતા, જીનલ, ચાર્મી હાર્દીક દોશીના દાદી. વાંકાનેર નિવાસી સ્વ. દુધીબેન અમૃતલાલ પદમશી શાહના દીકરી. બંને પક્ષની પ્રાર્થનસભા બુધવાર તા. ૧૨-૪-૧૭ના ૪ થી ૬. સ્થળ: લાયન્સ કમ્યુનીટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર (ઇ). લૌ. વ્ય. બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.