Wednesday, August 2, 2017

અવસાન

પોરબંદર હાલ કાંદિવલી વસંતબેન વિનોદરાય ગોસલિયાના પુત્ર હિતેષકુમાર (ઉં. વ. ૫૫) તા. ૩૦-૭-૧૭ રવિવારના અરિહંતશરણ પામેલ છે. તે સાધનાના પતિ. રિશિતા અભયકુમાર શાહના પિતા. જ્યોતિકાબેન કિશોરભાઈ શાહના વેવાઈ. સ્વ. ઈંદુમતી હરીશભાઈ પારેખના જમાઈ. નિલેશ, કુસુમ કલ્પેશ શાહના બનેવી. ઠે.: ૩૩૮/૨૩, સેકટર નં. ૩, ચારકોપ, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૬૭. લૌકિક વ્યવહાર બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.