Wednesday, March 28, 2018

અવસાન

જામનગર હાલ મુંબઈ સ્વ. રસિકલાલ ચુનીલાલ શેઠના ધર્મપત્ની દમયંતિબેન (ઉં.વ. ૮૨) તે નીતિન, ઉદય, અંજના અશોક પાલેજાના માતુશ્રી. રીટા, સેજલના સાસુ. હીરેન, સાગર, ઈશાની, અમર, કરણના દાદીમા. સ્વ. વ્રજકુંવરબેન સુખલાલ ચત્રભૂજ શેઠની દીકરી ૨૭-૩-૧૮, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. ઉદય આર. શેઠ, ૮/૧૨ હેપી હોમ સોસાયટી, જયવંત સાવંત રોડ, દહીંસર (વેસ્ટ).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.