Friday, April 13, 2018

Death


આ સમાચાર હિન્દૂ કોલમમાં છપાયેલ હતા કારણકે જ્ઞાતિ નું નામ "મચ્છુકાંઠા વિશા શ્રીમાણી" લખીને મૃત્યુ નોંધ મોકલવામાં આવી હતી. આ અગાઉ પણ બે ત્રણ નોંધ હિન્દૂ મરણ નીચે આવેલ હતી કારણ કે મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન  લખીને નોંધ મોકલવામાં આવેલ નહોતી. એક નાનકડી ભૂલથી સમાચાર જેને મળવા જોઈએ તેને મળતા નથી.  

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.